My Scheme Portal શું છે | તમામ સરકારી યોજનાઓની માહિતી | myscheme.gov.in
My Scheme Portal શું છે, જાણો લાભો, પાત્રતા અને અરજી પ્રક્રિયા. તમામ સરકારી યોજના ની માહિતી હવે એક પોર્ટલ માં.
Best Blog In Gujarati Language
My Scheme Portal શું છે, જાણો લાભો, પાત્રતા અને અરજી પ્રક્રિયા. તમામ સરકારી યોજના ની માહિતી હવે એક પોર્ટલ માં.
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દ્વારા યુવાનો ને રોજગાર મળવું થસે આસાન. Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana In Gujarati
ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન એ માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટેની પ્રક્રિયા છે જેના દ્વારા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ઘણા લાભો મેળવી શકે છે. દેશના રસ ધરાવતા લાભાર્થીઓ કે જેઓ પોતાનો વ્યવસાય કરવા માંગે છે. ઉદ્યોગ આધાર કાર્ડ બનવું ખૂબ જ સરળ છે, આખી પ્રક્રિયા ઓનલાઈન કરવી સરળ છે. આ લેખ માં તમને જોવા મળશે … Read more
પૈસાની બાબતમાં આપણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નામ જરૂર સાંભળ્યા હશે અને આજે આપણે આ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વિશે જાણકારી જાણીશું. ઘણી વખત ઘણા મિત્રો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનો તફાવત નથી જાણી શકતા તો આજે તમને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વચ્ચેનું અંતર જાણવા મળશે. ક્રેડિટ કાર્ડ એટલે શું? – What … Read more
ATM માંથી પૈસા ઉપાડતી વખતે આ વસ્તુ નું ધ્યાન નહીં આપો તો બધા પૈસા ઉપડી જશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને અનેક પ્રકારના લાભો અને સેવા આપવા માટે i-ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ તમામ યોજનાઓ વિશેની માહિતી i-khedut પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ આઈ ખેડૂત યોજના નો … Read more
પાન કાર્ડ શું છે?, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઇન અરજી | What is PAN Card in Gujarati? , Eligibility & How to Apply for PAN Card?
પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોઈ છે જે મેળવવું સરળ છે અને એટીએમ કાર્ડ જેવું લાગે છે. પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે તમારે રૂ .50 ની ફી ચૂકવવી પડશે.
આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ ગુજરાતી માં : આઝાદીના 75 વર્ષ “અમૃત મહોત્સવ”: ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે. તેને ભારત, હિન્દુસ્તાન અને આર્યાવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે. તેથી જ ભારતને … Read more
તિરંગા નું મહત્વ નિબંધ: ભારતીય રાષ્ટ્રધ્વજ આપણી આઝાદીનું પ્રતિક છે. દેશમાં આપણો ધ્વજ લહેરાવવાનો અર્થ છે કે દેશ આઝાદ છે. આઝાદી પછી, પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, ‘રાષ્ટ્રધ્વજ માત્ર આપણી સ્વતંત્રતા જ નથી, પરંતુ તે દેશના તમામ લોકોની સ્વતંત્રતાનું પ્રતીક છે.’ ભારતીય કાયદા અનુસાર, રાષ્ટ્રધ્વજ ખાદીનું કાપડ નો હોવો જોઈએ. શરૂઆતમાં, સામાન્ય … Read more